Pages

Highlight Of Last Week

Search This Website

Wednesday, May 11, 2022

Hanuman Chalisa || હનુમાન ચાલીસા || જય કષ્ટભંજનદેવ સાળંગપુર

 Hanuman Chalisa 


🙏દરેક મિત્રો સુધી આ મેસેજ પહોંચાડજો 🙏


આજે શનિવાર છે તો દરેક દાદાના ભક્તોને વિનંતી કે ઓછામાં ઓછી પ હનુમાન ચાલીસા કરવી જેથી તમારા જીવનમાં ચાલી રહેલી મહામારી સામે લડવાની હિંમત દાદા સૈને આપે

અદભુત..
ફોટા ઉપર ટચ કરશો એટલે ઝૂમ થશે ક્લિયર વંચાશે... 



🙏જય કષ્ટભંજનદેવ સાળંગપુર 🙏


દોહા ॥

શ્રી ગુરૂ ચરન સરોજ રજ, નિજ મન મુકુરૂ સુધારિ ।

બરનઉં રઘુબર બિમલ જસુ, જો દાયકુ ફલ ચારિ ॥

બુદ્ધિહીન તનુ જાનકે, સુમિરૌં પવન કુમાર ।

બલ બુદ્ધિ વિદ્યા દેહુ મોહિં, હરહુ કલેશ વિકાર ॥


॥ ચૌપાઈ ॥

જય હનુમાન જ્ઞાન ગુન સાગર ।

જય કપીસ તિહું લોક ઉજાગર ॥


રામદૂત અતુલિત બલ ધામા ।

અંજનિ પુત્ર પવન સુત નામા ॥


મહાવીર વિક્રમ બજરંગી ।

કુમતિ નિવાર સુમતિ કે સંગી ॥


કંચન બરન વિરાજ સુવેસા ।

કાનન કુંડલ કુંચિત કેસા ॥


હાથ બજ્ર ઔર ધ્વજા બિરાજૈ ।

કાંધે મૂંજ જનેઊ સાજૈ ॥


શંકર સુવન કેસરી નંદન ।

તેજ પ્રતાપ મહા જગ બંદન ॥


વિદ્યાવાન ગુની અતિ ચાતુર ।

રામ કાજ કરિબે કો આતુર ॥


પ્રભુ ચરિત્ર સુનિબે કો રસિયા ।

રામ લખન સીતા મન બસિયા ॥


સૂક્ષ્મ રૂપ ધરિ સિયહિં દિખાવા ।

વિકટ રૂપ ધરિ લંક જરાવા ॥


ભીમ રૂપ ધરિ અસુર સંહારે ।

રામચંદ્ર કે કાજ સંવારે ॥


લાય સંજીવન લખન જિયાયે ।

શ્રી રઘુબીર હરષિ ઉર લાયે ॥


રઘુપતિ કીન્હીં બહુત બડ઼ાઈ ।

તુમ મમ પ્રિય ભરતહિ સમ ભાઈ ॥


સહસ્ર બદન તુમ્હારો જસ ગાવૈં ।

અસ કહિ શ્રીપતિ કંઠ લગાવૈં ॥


સનકાદિક બ્રહ્માદિ મુનિસા ।

નારદ સારદ સહિત અહીસા ॥


જમ કુબેર દિક્પાલ જહાં તે ।

કવિ કોવિદ કહિ સકે કહાં તે ॥


તુમ ઉપકાર સુગ્રીવહિં કીન્હાં ।

રામ મિલાય રાજ પદ દીન્હાં ॥


તુમ્હરો મંત્ર વિભીષણ માના ।

લંકેશ્વર ભયે સબ જગ જાના ॥


જુગ સહસ્ત્ર યોજન પર ભાનુ |

લીલ્યો તાહિ મધુર ફલ જાનુ ॥


પ્રભુ મુદ્રિકા મેલિ મુખ માહીં |

જલધિ લાંધી ગયે અચરજ નાહીં ||


દુર્ગમ કાજ જગત કે જેતે |

સુગમ અનુગ્રહ તુમ્હરે તેતે ||


રામ દુઆરે તુમ રખવારે |

હોત ન આજ્ઞા બિનુ પૈસારે ||


સબ સુખ લહૈ તુમ્હારી સરના |

તુમ રક્ષક કાહુ કો ડરના ||


આપન તેજ સમ્હારૌ આપે |

તીનો લોક હાંક તે કાંપે ||


ભુત પિશાચ નિકટ નહિં આવૈ |

મહાવીર જબ નામ સુનાવૈ ||


નાસે રોગ હરે સબ પીરા |

જપત નિરંતર હનુમંત બિરા ||


સંકટ સે હનુમાન છુડાવૈ |

મન કર્મ બચન ધ્યાન જો લાવૈ ||


સબ પર રામ તપસ્વી રાજા |

તિન કે કાજ સકલ તુમ સાજા ||


ઔર મનોરથ જો કોઈ લાવે |

સોઈ અમિત જીવન ફલ પાવે ||


ચારો જુગ પરતાપ તુમ્હારા |

હૈ પ્રસિધ્ધ જગત ઉજીયારા ||


સાધુ સંત કે તુમ રખવારે |

અસુર નિકંદન રામ દુલારે ||


અષ્ટ સિધ્ધિ નૌ નિધિ કે દાતા |

અસ બર દીન જાનકી માતા ||


રામ રસાયન તુમ્હરે પાસા |

સદા રહો રઘુપતિ કે દાસા ||


તુમ્હરે ભજન રામકો પાવે |

જનમ જનમ કે દુઃખ બિસરાવૈ ||


અન્ત કાલ રઘુબર પુર જાઈ |

જહાં જન્મ હરી ભકત કહાઈ ||


ઔર દેવતા ચિત ન ધરઈ |

હનુમંત સેઈ સર્વ સુખ કરઈ ||


સંકટ કટે મિટૈ સબ પીરા |

જો સુમિરૈ હનુમંત બલવીરા ||


જય, જય, જય, હનુમાન ગોસાઈ |

કૃપા કરહુ ગુરુ દેવકી નાઈ ||


જો સતબાર પાઠ કર કોઈ |

છુટહિ બન્દિ મહા સુખ હોઈ ||


જો યહ પઢૈ હનુમાન ચાલીસા |

હોય સિધ્ધિ સાખી ગૌરીસા ||


તુલસીદાસ સદા હરિ ચેરા |

કીજે નાથ હદય મહં ડેરા ||


પવન તનય સંકટ હરન

મંગલ મૂરતિ રુપ |

રામલખનસીતા સહિત

હૃદય બસહુ સુરભૂપ ||


|| સિયાવર રામચંદ્ર કી જય ||


|| રમાપતિ રામચંદ્ર કી જય ||


|| પવનસૂત હનુમાન કી જય ||


|| ઉમાપતિ મહાદેવ કી જય ||


|| બ્રિન્દાવન કૃષણચંદ્ર કી જય ||


|| બોલો ભાઇ સબ સંતન કી જય ||


|| ઇતિ ||


હનુમાન મંદિર, સાળંગપુર ગુજરાતના બોટાદ જિલ્લાના બરવાળા તાલુકાનાં સાળંગપુર ગામામાં આવેલું કષ્ટભંજન દેવ હનુમાનનું મંદિર છે, તે સાળંગપુરના હનુમાન તરીકે પણ પ્રસિદ્ધ છે. આ મંદિર સ્વામિનારાયણ સંપ્રદાયની વડતાલ ગાદીના તાબામાં આવે છે.


📢"મારા દાદા નો ઉત્સવ મારું આમંત્રણ"

આપ પરિવાર સાથે પધારો

 

નીચેની લીંક પર ક્લિક કરો અને પોતાનું આમંત્રણ બનાવો.⬇️

https://salangpurdham.digitlfly.com/


ચાલો પરિવાર સાથે દાદાના દરબારમાં


હનુમાન જયંતિ ના પવિત્ર અવસરે

🗓️તારીખ 5 અને 6 એપ્રિલ 2023


:: દિવ્ય આયોજનો ::

- સમૂહ મારુતિ યજ્ઞ

- મ્યુઝિકલ લાઈવ કોન્સેપ્ટ

- દાદા નો દિવ્ય અન્નકૂટ

- કિંગ ઓફ સાળંગપુર દિવ્ય અનાવરણ

- શ્રી કષ્ટભંજનદેવ નૂતન ભોજનાલય - દિવ્ય ઉદ્ઘાટન


:: આયોજક ::

શ્રી હરિપ્રકાશદાસજી સ્વામી

કોઠારી વિવેકસાગરદાસજી સ્વામી - અથાણાવાળા

મંદિરના ઈષ્ટદેવ કષ્ટભંજન હનુમાનદાદાની મૂર્તિની સ્થાપના સ્વામિનારાયણ સંપ્રદાયનાં ગોપાળાનંદ સ્વામીએ કરી હતી. ગામના દરબાર વાઘા ખાચરને વ્યવહાર મંદ હતો ત્યારે ભગવાન સ્વામિનારાયણના પ્રથમ કોટિનાં સંત ગોપાળાનંદ સ્વામીએ આ હનુમાનજીની પ્રતિષ્ઠા કરી. તે વખતે હનુમાનજીનું શરીર ધ્રુજવા લાગ્યુ. ત્યારે ગોપાળાનંદ સ્વામીએ કાષ્ઠની લાકડી વડે મૂર્તિને સ્થિર કરી દૈવત મૂક્યું. તે વખતથી આ મંદિરમાં ભુત-પ્રેત-પિશાચ-ડાકણ-વળગણનો નાશ કરવા ભક્તો ઉમટી પડે છે. હાલમાં જે નવા પ્રકારનું મંદિરનું બાંધકામ છે તે શાસ્ત્રીજી મહારાજે કરાવ્યું હતું. તેઓ લગભગ ઇ.સ. ૧૮૮૦ની આજુબાજુ મહંત પદ પર રહ્યા હતા.

પહેલી (મંગળા) આરતીનાં દર્શન કરવા માટે અમદાવાદથી રાત્રે ૧૦:૩૦ અને ૧૨:૩૦ની બસ મળે છે જે સીધી મંદિર પાસે ઉતારે છે. મંદિરમાં સવારે પહેલી મંગળા આરતી ૫:૩૦ વાગ્યે થાય છે.


દાદાનાં લાઈવ દર્શન કરવાં વિડિયો ચાલુ કરો.


शनि देव को सबसे क्रोधित देवता माना जाता है। कहा जाता है कि इनकी बुरी दृष्टि किसी व्यक्ति पर पड़ जाए तो उसके जीवन में परेशानियां आने लगती है। हमारे हिन्दू ग्रंथों में माना गया है जो भी व्यक्ति भगवान हनुमान जी की भक्ति करता है, उस पर शनि देव का प्रकोप नहीं रहता है। कहा जाता है कि महाबली हनुमान के आगे शनि देव भी कुछ नहीं कर पाते हैं।


आज हम आपको ऐसा मंदिर के बारे में बताएंगे जहां शनि देव महाबली हनुमान जी के चरणों में नारी रूप में हैं। अब सवाल ये भी उठता है कि आखिर वह कौन सा कारण था कि शनि देव को नारी रूप धारण करना पड़ा और महाबली हनुमान जी को चरणों में बैठना पड़ा? भारत में ऐसा मंदिर कहा है? तो अइये जानते हैं....


पौराणिक कथाओं के अनुसार, एक बार धरती पर शनि देव प्रकोप कुछ ज्यादा ही बढ़ गया था। शनि देव की बुरी दृष्टि से मानव तो मानव देवता भी बहुत परेशान हो गए थे। इसके बाद सभी ने शनि देव के प्रकोप से बचने के लिए महाबली हनुमान जी को याद किया और उनसे रक्षा की गुहार लगाई। भक्तों की गुहार पर हनुमान जी ने शनि देव को सजा देने के लिए निकल पड़े।


जब इस बात की जानकारी शनि देव को लगी तो वो भयभीत हो गए। क्योंकि उन्हें पता था कि हनुमान जी के गुस्से से कोई रक्षा नहीं कर पाएगा। कथाओं के अनुसार, शनि देव हनुमान जी के गुस्से बचने के लिए उपाय निकाला और नारी का रूप धारण कर लिया।


सभी जानते हैं कि हनुमान जी ब्रह्मचारी हैं और वे किसी स्त्री पर हाथ नहीं उठाते, ना ही बुरा बर्ताव करते। बस यही सोच कर शनि देव ने हनुमान जी से बचने के लिए नारी का रूप धराण कर लिए और भगवान हनुमान से उनके चरणों में शरण मांग ली। हनुमान जी को इस बात की जानकारी हो गई थी शनि देव ही स्त्री का रूप धारण किए हुए हैं। इसके बावजूद हनुमान जी ने शनि देव को नारी रूप में माफ कर दिया। उसके बाद शनि देव ने हनुमान जी के भक्तों पर से अपना प्रकोप हटा लिया।

1 comment:

  1. STL files are converted to GCode which 3D printers use to print objects. Most 3D modeling software allows you to save or export files in STL format. Otherwise, files are saved in OBJ format and netfabb software is used to create the STL file from the CNC machining OBJ format. If you’re simply getting began you can to|you presumably can} strive some of 3D modeling software which could be downloaded free of charge.SketchUp – SketchUp is fun and free, and is thought for being easy to use. To construct models in SketchUp, you draw edges and faces using quantity of} easy instruments that you can study in brief time|a quick while}.

    ReplyDelete